fbpx
Tuesday, April 23, 2024

તોડીએ નહીં તો સારું કેમ કે…

કોઈ સાથે સંબંધો કેટલા પણ ખરાબ થઈ જાય,
તેને તોડીએ નહીં તો સારું કેમ કે,

પાણી ગમે તેટલું ડોળુ હોય

એનાંથી તરસ ન છીપાવી શકાય તો કંઈ નહીં,

પણ આગ તો ઓલવી જ શકાય.

Related Articles

Stay Connected

485,000FansLike
550FollowersFollow

Latest Articles