fbpx
Thursday, April 25, 2024

પતિ: કારણ કે, હું આટલી બધી ખુશી સહન નહિ કરી શકું.😅😝😂😜🤣🤪

પત્નીએ પતિને પૂછ્યું : સારું બોલો તો,
તમે મૂર્ખ છો કે હું?
પતિ (શાંત ચિત્તે) : પ્રિયતમા,
આ વાત તો બધા જાણે છે કે,
તું અત્યંત તીવ્ર બુદ્ધિની સ્વામીની છે.
એટલા માટે એવું ક્યારેય થઈ ના શકે કે,
તું કોઈ મૂર્ખ વ્યક્તિ સાથે લગ્ન કરી લે.
પતિનું નામ
પદ્મશ્રી એવોર્ડ માટે મોકલવામાં આવ્યું છે.
😅😝😂😜🤣🤪

પત્ની : હું બચી શકીશ નહિ, મરી જઈશ…

પતિ : હું પણ મરી જઈશ…

પત્ની : હું તો બીમાર છું એટલે મરી જઈશ,
પણ તમે કેમ મરી જશો?

પતિ : કારણ કે,
હું આટલી બધી ખુશી સહન નહિ કરી શકું.
😅😝😂😜🤣🤪

(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)

(જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.)

Related Articles

Stay Connected

485,000FansLike
550FollowersFollow

Latest Articles