fbpx
Wednesday, May 1, 2024

વ્યક્તિ ના “ ઘડતર ” નું મહત્વ છે . . . !

માટી જો ચંમ્પલને ચોટીને આવે તો તે

ઘરના ઉંમરા સુધી જ આવી શકે છે

પણ જો એમાટલું બનીને આવે તો

ઘરના પણિયારે પુજાય છે

ઍમ વ્યક્તિનું નહીં પણ વ્યક્તિ ના “ ઘડતર ” નું મહત્વ છે . . . !

Related Articles

Stay Connected

485,000FansLike
550FollowersFollow

Latest Articles